Yasasvi Scholarship 2023 : ધો. 9થી 12માં વિદ્યાર્થીઓને 1.25 લાખની મળશે શિષ્યવૃત્તિ, જાણો કેવી રીતે કરવી અરજી
Yasasvi Scholarship 2023 : વર્ષ 2023-24માં કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા શાળા-સંસ્થાઓમાં ધો.9 થી 12માં અભ્યાસ કરતા અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC) અને વિચરતી વિમુક્ત (DNT) જાતિના વિદ્યાર્થીઓને … Read more